Thursday, August 23, 2012

કોણ અપના કોણ પરાયા


ફોટામાં રહેલ ચી. કુમાર દિવસ પેહલા ઘર છોડી ચાલ્યા ગયા છે અને અમારા કેહવામાં નથી. અમારા સગા-સંબંધી, સ્નેહીઓ, મિત્રો કે અન્ય કોઈ પણ વ્યક્તિએ તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહિ. તે પોતાની રીતે સ્વતંત્ર છે. તે જે કૃત્ય કરે કે તેમજ અન્ય કોઈ તેની સાથે કોઈપણ કઈ પણ વ્યવહાર કરશે તો સંપૂર્ણ જવાબદારી જે-તે વ્યક્તિની રેહશે. તેમાં અમારી કોઈ જવાબદારી રેહશે નહિ તેની  લગતા-વળગતા સૌએ નોંધ લેવી.
                                           લી.____


ફોટામાં દર્શાવેલ ટોમી દિવસ પેહલા ઘર છોડી ચાલ્યો ગયેલ છે, વર્ષોથી અમારી સાથે રહી વફાદારી નીભાવનાર ટોમી કોઈ ને મળે તો તાત્કાલિક અમારા મોબાઈલ નં. ********** પર સંપર્ક કરવો. માહિતી આપનારને યોગ્ય વળતર આપવામાં આવશે.

લી.___



સબંધમાં કોઈવાર લાગણીને ઠેંસ પહોંચે છે, મનભેદ અને મતભેદ થાય પણ રીતે જાહેર નોટીસ આપવાથી શું મનને શાંતિ મળવાની છે.?

જાનવર જે તમારી વફાદારી કરે છે એટલે તમે પણ કરશો એમને?       

No comments:

Post a Comment